×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
3 weeks ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
3 weeks ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
3 weeks ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
3 weeks ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
1 month ago
Advertisement

બોટાદનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી

સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ...

સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીનાં અધિક્ષક ઈજનેર કે.ડી. નિનામા દ્વારા બોટાદ તાલુકાનાં વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી.આ દરમ્યાન બોટાદ તાલુકાનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કુપોષિત બાળકો તથા તેમનાં વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી બાળકોનાં આરોગ્ય અને પોષણની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
હડદડ-3ના આંગણવાડી કેન્દ્રનાં બાળક યુવરાજ અને કાનીયાડ-2ના આંગણવાડી કેન્દ્રની બાળકી બેબી નિલેશભાઈ, જે બંને પોતાનાં મોસાળ ગામમાં રહેતાં હોવાથી અનુક્રમે રસનાળ અને પીપળીયા ટાટમ ગામની આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન બાળકોની ઊંચાઈ, વજન અને પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આંગણવાડી રજીસ્ટરમાં નોંધાયેલ માહિતી સાથે તુલના કરતાં બાળકોની વૃદ્ધિ અને વિકાસમાં પ્રગતિશીલ સુધારો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે વાલીઓને આંગણવાડીમાંથી આપવામાં આવતા બાલ શક્તિ મિશ્રણમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ જેમ કે રાબ, શીરો, મેથીના મુઠિયા, સુખડી, પુડલા, ઇડલી, ઢોકળાં તેમજ ચણા અને તુવેરની દાળનો લચકો બનાવી બાળકોને ખવડાવવાના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી. સાથે જ ગાયનું દૂધ, ઋતુગત ફળોનો રસ તથા શિયાળાની ઋતુને અનુરૂપ અડદિયો, ગુંદરપાક અને મગનું પાણી જેવા પૌષ્ટિક આહાર બાળકોને આપવાની સમજણ આપવામાં આવી હતી.
તદુપરાંત ધાત્રી માતાઓને સમતોલ આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્ર ખાતે બનાવવામાં આવેલી સુખડી, લચકા દાળ અને ભાખરી સ્વાદિષ્ટ તથા ગુણવત્તાયુક્ત હોવાનું પણ નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top