×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ - ૨૦૨૬ યોજાયોબોટાદના વોર્ડ નં. 9 માં ₹55 લાખના ખર્ચે પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્તબોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા યોજના ને લઈને પત્રકાર પરીષદ યોજાઇકરુણાપ્રેમીઓ !! સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવવાના સંકલ્પ સાથે આવો આપણે પણ પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને ધબકતી રાખીએ...
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૬ યોજાયો

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ
6 days ago
શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
6 days ago
રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત
3 weeks ago
ભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
3 weeks ago
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
3 weeks ago
Advertisement

બોટાદનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી

સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ...

સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીનાં અધિક્ષક ઈજનેર કે.ડી. નિનામા દ્વારા બોટાદ તાલુકાનાં વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી.આ દરમ્યાન બોટાદ તાલુકાનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કુપોષિત બાળકો તથા તેમનાં વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી બાળકોનાં આરોગ્ય અને પોષણની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
હડદડ-3ના આંગણવાડી કેન્દ્રનાં બાળક યુવરાજ અને કાનીયાડ-2ના આંગણવાડી કેન્દ્રની બાળકી બેબી નિલેશભાઈ, જે બંને પોતાનાં મોસાળ ગામમાં રહેતાં હોવાથી અનુક્રમે રસનાળ અને પીપળીયા ટાટમ ગામની આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન બાળકોની ઊંચાઈ, વજન અને પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આંગણવાડી રજીસ્ટરમાં નોંધાયેલ માહિતી સાથે તુલના કરતાં બાળકોની વૃદ્ધિ અને વિકાસમાં પ્રગતિશીલ સુધારો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે વાલીઓને આંગણવાડીમાંથી આપવામાં આવતા બાલ શક્તિ મિશ્રણમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ જેમ કે રાબ, શીરો, મેથીના મુઠિયા, સુખડી, પુડલા, ઇડલી, ઢોકળાં તેમજ ચણા અને તુવેરની દાળનો લચકો બનાવી બાળકોને ખવડાવવાના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી. સાથે જ ગાયનું દૂધ, ઋતુગત ફળોનો રસ તથા શિયાળાની ઋતુને અનુરૂપ અડદિયો, ગુંદરપાક અને મગનું પાણી જેવા પૌષ્ટિક આહાર બાળકોને આપવાની સમજણ આપવામાં આવી હતી.
તદુપરાંત ધાત્રી માતાઓને સમતોલ આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્ર ખાતે બનાવવામાં આવેલી સુખડી, લચકા દાળ અને ભાખરી સ્વાદિષ્ટ તથા ગુણવત્તાયુક્ત હોવાનું પણ નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top