×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ - ૨૦૨૬ યોજાયોબોટાદના વોર્ડ નં. 9 માં ₹55 લાખના ખર્ચે પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્તબોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા યોજના ને લઈને પત્રકાર પરીષદ યોજાઇકરુણાપ્રેમીઓ !! સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવવાના સંકલ્પ સાથે આવો આપણે પણ પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને ધબકતી રાખીએ...
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૬ યોજાયો

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ
6 days ago
શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
6 days ago
રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત
3 weeks ago
ભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
3 weeks ago
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
3 weeks ago
Advertisement

કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને,

કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને, સહાયની માંગ સાથે વિશાળ રેલી યોજી રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે...

કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને, સહાયની માંગ સાથે વિશાળ રેલી યોજી

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે ખેતી પર નભતા શ્રમિકોની કમર પણ તોડી નાખી છે. ગઢડામાં આજે ખેત શ્રમિકોએ પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું છે. પાક નુકસાનીમાં ખેડૂતોને મળતી સહાયમાંથી શ્રમિકો વંચિત રહેતા હોવાના આક્ષેપ સાથે આજે ગઢડામાં શ્રમિકોની એક વિશાળ રેલી નીકળી હતી.

રેલીમાં જોડાયેલા શ્રમિકોએ મુખ્યત્વે 27થી 30 ટકા ભાગીયા તરીકે ખેતી કરતા મજૂરોને થતા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રમિકોના જણાવ્યા અનુસાર:કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સહાય માત્ર જમીન માલિકો સુધી મર્યાદિત રહે છે.ખેતીમાં રાત-દિવસ મહેનત કરનારા ભાગીયા શ્રમિકોને આ આર્થિક મદદમાંથી બાકાત રાખવામાં આવે છે.ગઢડાના રીવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. ત્યાંથી મામલતદાર કચેરી સુધી ‘અમને ન્યાય આપો’ ના નારા સાથે રેલી યોજવામાં આવી હતી.

રેલીના અંતે શ્રમિકોએ ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક સહાય આપવાની ઉગ્ર માંગ કરી હતી.આ રેલીમાં ખાસ કરીને 200થી 500 કિલોમીટર દૂરથી રોજગારી માટે આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઘરબાર છોડીને ખેતી કામ માટે આવેલા આ પરિવારો પાસે અત્યારે જીવનનિર્વાહ માટે કોઈ સાધન બચ્યું નથી.શ્રમિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો સરકાર દ્વારા ભાગીયા શ્રમિકો માટે વહેલી તકે સહાયની જાહેરાત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top